Monday, December 14, 2009

બાવરા થઈને કદી દરદર ન ભમવું જોઈએ,
ભાગ્ય સારું હો કે નરસું મનને ગમવું જોઈએ;
વ્યોમની ચોપાટ છે ને સોગઠાં પુરુષાર્થનાં,
જેમ પડતા જાય એમ રમવું જોઈએ !

- ઉમર ખૈયામ
( અનુ.’શૂન્ય’ પાલનપુરી )

No comments:

Post a Comment