Sunday, November 14, 2010

દરેક આંસુ ની ત્યારેજ કિંમત સમજાય છે,
દિલ ની નજીક નું જયારે દિલ થી દુર થઇ જાય છે,
દિલાસો એટલોજ કે નસીબ ખરાબ છે,
એટલે જ જીવન માં ‘નાં’ થવાનું થઇ જાય છે..........

No comments:

Post a Comment